ભવનાથ જૂનાગઢ શિવમય શિવરાત્રિના મેળામાં 132 ઉતારા માટે જગ્યા ફાળવાઈ| Junagadh Shivratri Fair 2022
હર... હર... મહાદેવ... જૂનાગઢ શિવમય શિવરાત્રિના મેળામાં 132 ઉતારા માટે જગ્યા ફાળવાઈ, 49 કોમર્શિયલ પ્લોટ.
5000 લિટરની ૪૭ પાણીની ટાંકી36 કુવા 150 યુરિનલ-શૌચાલય ઉભા કરાશે27 બોરનો ઉપયોગ
જૂનાગઢમાં ભવાદમાં યોજાતા શિવરાત્રિના કૈળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા બાઈટ પાણી, સફાઈ, આરોગ્ય, કાર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે..ઉતારા મંડળને પણ જગ્યા કાળવવામાં આવી છે.
શિવરાત્રિના મેળામાં દર વર્ષે ૧૩૨ ઉતારાની જગા ફાળવવામાં આવે છે. જંગલ વિસ્તારમાં ૪૬ ઉતારાની જગ્યા ફાળવવામાં આવશે.
Online Booking of Girnar Ropeway:
To book an online ticket for the Girnar Cable car, visit its website www.Udankhatola.com.
૪૯ કોમર્શિયલ પ્લોટઃ
મનપા દ્વારા ખેળામાં ૯ કોમર્શિયલ...